પ્રહાર / આ કારણે મમતા બેનર્જી નથી લાગૂ કરતા કેન્દ્રની યોજનાઓઃ PM મોદી

Prime Minister Narendra Modi Says Cm Mamta Banerjee Not Implementing Central Schemes Due To Non Availability Of Katmani

PM મોદીએ કહ્યું કે દેશનું દુર્ભાગ્ય છે કે ડોક્ટર મુખર્જી અને બાબા સાહેબની સરકાર હટ્યા બાદ તેમના સૂચનો પર થવો જોઈએ તેવો અમલ કરવામાં આવ્યો નથી. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પર પ્રહાર કરતાં કહ્યું કે જે વાત અહીં બેઠેલા બાળકોને સમજાય છે તે રાજનીતિની રમત રમનારાને સમજ પડતી નથી. PMએ કહ્યું કે કદાચ તેઓ સમજવા માંગતા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ