લોકસભા / નરેન્દ્ર મોદીએ રામમંદિર ટ્રસ્ટની લોકસભામાં જાહેરાત કરી, નામ હશે ‘શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’

Prime Minister Narendra Modi rises speaks in Lok Sabha on Ram Janma Bhumi

મોદી કેબિનેટ દ્વારા આજે રામ મંદિર ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં પીએમ મોદીએ જણાવ્યું છે કે 'શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' ના ટ્રસ્ટના ગઠનનો પ્રસ્તાવ રાખ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે કેબિનેટની બેઠકમાં સરકારે આ અંગેનો નિર્ણય લીધો છે. લોકસભામાં પીએમ મોદીએ આ સાથે અયોધ્યામાં સરકાર દ્વારા હસ્તગત કરાયેલ 67 એકર જમીન પણ ટ્રસ્ટને આપવા અંગેની વાત જણાવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ