શ્રદ્ધાંજલિ / PM મોદીએ રાજીવ ગાંધીને પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી, રાહુલે કહ્યું-સાચા દેશભક્તનો પુત્ર હોવાનો ગર્વ

Prime Minister narendra modi pays tributes to rajiv gandhi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પૂર્વ પીએમ રાજીવ ગાંધીની આજે (21 મે) પુણ્યતિથિ પર તેમને નમન કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટરના માધ્યમથી લખ્યું છે કે, પૂર્વી પીએમ રાજીવ ગાંધીને તેમની પુણ્યિતિથિ પર શ્રધ્ધાંજલી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ