રોજગાર મેળો / 100 વર્ષની સમસ્યાનો નિવેડો 100 દિવસમાં ના આવી શકે: PM મોદીએ રોજગાર મેળામાં આપ્યું મોટું નિવેદન

Prime Minister Narendra Modi inaugurated the job fair

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે એટલે કે ધનતેરસ પર 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન એટલે કે રોજગાર મેળાની શરૂઆત કરવામાં આવી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, બેરોજગારી અને સ્વ-રોજગારીની 100 વર્ષની સમસ્યાને 100 દિવસોમાં ઉકેલી શકાતી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ