કર્ણાટક / PM મોદીએ રાહુલ ગાંધી પર કર્યો પલટવાર, લંડનમાં ભારત વિશે આપેલા નિવેદનને વખોડયું, બતાવ્યો અરીસો

Prime Minister Narendra Modi attacked Congress leader Rahul Gandhi without naming him

કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેટલાક લોકો ભારતની 130 કરોડ જનતાનું વિદેશમાં અપમાન કરી રહ્યા છે તેનાથી લોકોએ સાબદા રહેવું જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ