સંબોધન / PM મોદીએ મુંબઇમાં ત્રણ મેટ્રો લાઇનનો શિલાન્યાસ કર્યો, કહ્યું ઇસરોના વૈજ્ઞાનિકોથી પ્રભાવિત

prime minister narendra modi arrives mumbai lay founcation of three new metro line

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઇમાં ઘણી મેટ્રો યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પહેલા એમણે ગણપતિની પૂજા અર્ચના કરી. મુંબઇ પહોંચવા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એરપોર્ટ પર પીએમ મોદીની આગેવાની લીધી. પીએમ મોદીએ એક કાર્યક્રમને પણ સંબોધિત કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ