સંબોધન / પ્રભુ શ્રી રામ માટે અયોધ્યાની સુનાવણીમાં મુશ્કેલીઓ પેદા ન કરો : PM મોદી

prime minister narendra modi addresses rally in nashik

એક તરફ જ્યાં સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદને લઇને 17 નવેમ્બર સુધી ચૂકાદો આવવાની આશા દર્શાવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દા પર એકવાર ફરીથી હવા આપવાની કોશિશ છે. મહારાષ્ટ્રના નાસિકમાં આયોજિત એક રેલીમાં આજે પીએમ મોદીએ કહ્યું કે કેટલાક 'બયાન બહાદૂર' લોકો રામ મંદિરને લઇને નિવેદનબાજી કરી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ