ચૂંટણી / કોંગ્રેસના ઢંઢેરામાં મધ્યમ વર્ગની હાલત 'દસાડા દફ્તર બહાર' જેવી: PM મોદી

Prime Minister Narendra Modi addressed the meeting in Surendranagar

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે PM મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. વડાપ્રધાને પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું હતું કે, આ ધરતી ઝવેરચંદ મેઘાણી અને સરદારસિંહ રાણાની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ