ભવ્ય કાર્યક્રમ / PM મોદી 5 નવેમ્બરે કેદારનાથના પ્રવાસે, 100 ભાજપ નેતા કરશે આ મોટું કામ

Prime Minister Modi will visit Kedarnath

PM મોદી બેસતા વર્ષે કેદારનાથ જવાના દર્શન કરવા જશે. આ પ્રસંગે ભારતના 100 પવિત્ર સ્થળોએ ભાજપ નેતા હાજર રહેશે જ્યા તેઓ માથું નમાવશે. સાથેજ તેઓ દરેક સ્થળે એલઈડી પર PM મોદીનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ