રાજકોટ / અન્નોત્સવ : PM મોદીએ ગુજરાતના લોકો સાથે કરી વાત, રાજકોટવાસીઓને કહ્યું તમારું ઋણ રહેશે સદા મારા પર

Prime Minister Modi told the people of Rajkot that your debt will always be on me

અન્નોત્સવ કાર્યક્રમમાં આજે વડાપ્રધાન મોદીએ ગરીબ પરિવારો સાથે વાત કરી હતી. જેમા રાજકોટના ગરીબ પરિવારોને કહ્યું કે હુ પહેલીવાર રાજકોટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો હતો. તામરુ ઋણ સદાય મારા પર રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ