વિજયાદશમી / દિલ્હીના દ્વારકામાં PM મોદીએ 107 ફૂટ રાવણના પૂતળાનું કર્યું દહન

prime minister modi delhi metro ravandhahan dwarka

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીના દ્વારકામાં રાવણ દહન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ અહીં 107 ફૂટના રાવણના પુતળા દહન કર્યું હતું. પ્રધાનમંત્રી સાથે દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી અને પશ્ચિમ દિલ્હીના સાંસદ પ્રવેશ વર્મા ઉપસ્થિત રહ્યા હતા. રાવણ દહન પહેલા પીએમ મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ