Ek Vaat Kau / મહારાષ્ટ્રમાં ક્યાં સુધી રહેશે રાષ્ટ્રપતિ શાસન? શું કહે છે કાયદો?

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટની વચ્ચે આખરે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું છે. આવામાં રાષ્ટ્રપતિ શાસનને લગતી જોગવાઇઓ બંધારણની કલમ 356 માં આપવામાં આવી છે. ત્યારે જાણો આજની Ek Vaat Kau માં કે આખરે રાષ્ટ્રપતિ શાસન કયા સંજોગોમાં લાગુ કરાય છે અને તેની શું સમય મર્યાદા હોય છે?

બ્રેકિંગ ન્યૂઝ