નિવેદન / સતત વધતી જનસંખ્યાને લઈને રાષ્ટ્રપતિએ આપ્યું આ મોટું નિવેદન, કહ્યું કડક પગલાં જરૂરી

president ramnath kovind stresses need to take steps-for population control

લૉકડાઉન અને કોરોના વાયરસના કહેર વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જનસંખ્યા નિયંત્રણ માટે મોટં નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે વધુ પડતી જનસંખ્યા મુશ્કેલી સમયે પડકાર બની શકે છે. ભારતમાં વધુ પડતી જનસંખ્યા ઘાતક બની શકે છે. જનસંખ્યા નિયંત્રણ માટે સુવિચારિત પગલાં ઉઠાવવા જરૂરી છે. વધુ વસ્તીથી ભારતમાં મુશ્કેલીઓમાં ભીષણ પરિણામ આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ