દિલ્હી / રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની 30 માર્ચે કરાશે બાયપાસ સર્જરી, રાષ્ટ્રપતિ ભવને આપી જાણકારી

president ram nath kovind will undergo bypass surgery at aiims

ગઇકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત નાદુરસ્ત થયાં બાદ તેમને આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તો આજે દિલ્હી સ્થિત એઇમ્સમાં રિફર કરાયા છે. ત્યારે હવે રાષ્ટ્રપતિ ભવન દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ