સન્માન / પદ્મ પુરસ્કાર: કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ સહિત આ દિગ્ગજોને રાષ્ટ્રપતિએ પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા

president ram nath kovind will confer padma awards

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત અલંકરણ સમારંભમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ સહિત કેટલીય હસ્તીઓને 2022નો પદ્મ પુરુસ્કારોથી સન્માનિત કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ