રામ મંદિર / અયોધ્યાને 4 ઓગસ્ટે જળ માર્ગો સહિત ચારે બાજુથી આ કારણોસર સીલ કરશે

preparations to seal ayodhya will not enter ayodhya from august 4

અયોધ્યામાં 5 ઓગસ્ટે રામ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાવાનો છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જેના પગલે હવે અયોધ્યાને સીલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. 4 ઓગસ્ટથી જ અયોધ્યામાં પ્રવેશ પ્રતિબંધ મુકી દેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ