તૈયારી / આયુષ મંત્રાલય 50 લાખ લોકો પર પારંપરિક દવાઓના પરિક્ષણ માટે તૈયાર, જાણો કોના પર થશે પરિક્ષણ

preparations for testing of traditional medicines on 50 lakh indian people

કેન્દ્રીય આયુષ મંત્રાલય પરંપરાગત દવાઓની ક્ષમતા ચકાસવા માટે 50 લાખ લોકોનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. આ માટે લગભગ 1.80 લાખ લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ માટે ટૂંક સમયમાં ડબ્લ્યુએચઓ તરફથી સંશોધકોને તાલીમ પણ આપવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ