રથયાત્રા / ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા તૈયારી પુરજોશમાં, ભક્તોમાં ખુશીનો માહોલ

Preparation of Shree jagannath Rath Yatra ahmedabad

ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. જગન્નાથ મંદિરમા તૈયારીઓ પુરજોશમાં શરૂ થઈ ગઇ છે. ભગવાનના રથનું સમારકામ અને પ્રસાદને લઈને તૈયારીઓ શરૂ થઈ છે. ત્યારે મંદિરમાં ભક્તોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ