રેલ્વે / અમદાવાદ-બોટાદ બ્રોડગેજ લાઈન આ મહિનાથી ટ્રેનો થશે શરૂ

Preparation of completion of the Ahmedabad-Botad Broad Gauge conversion project

અમદાવાદઃ અમદાવાદ-ભાવનગર વચ્ચેનો રેલવે બોટાદ બ્રોડગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ પૂરો થવાની તૈયારીમાં છે, જેના કારણે ડિસેમ્બર સુધીમાં અમદાવાદ-ભાવનગર વચ્ચે મુસાફરી કરવા ઈચ્છતા પ્રવાસીઓને આધુનિક સુવિધાવાળી ટ્રેનો મળશે. અમદાવાદથી ભાવનગર માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી શકાય તેવા ટાર્ગેટ સાથેની કામગીરી પુરજોશમાં ચાલુ છે. રેલવે ટ્રેક ઉપર બોટાદથી હડાલા-ભાલ સુધીનાં ૪૦ કિ.મી.નાં માર્ગ ઉપર સફળતાપૂર્વક એન્જિનનું ટેસ્ટિંગ પણ પૂરું કરવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ