નિવેદન / પ્રશાંત કિશોરે કહ્યું, દેશભરમાં NRCનો વિચાર નોટબંધી જેવો, અમે અમારા અનુભવથી જાણીએ છીએ કે...

prashant kishor tweets on nrc issue in india nation wide nrc

બિહારની સત્તાધારી પાર્ટી જનતા દળ યૂનાઇટેડ (JDU)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર (Prashant Kishor) રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એટલે કે એનઆરસી (NRC)ના મુદ્દે પોતાના વલણ પર કાયમ છે. રવિવારે સવારે એક ટ્વિટ કરી તેઓએ આ વાતને પૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ