જય જય અંબે / અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ, હવે આ પ્રસાદીથી માઈ ભક્તોનું મોઢું ગળ્યું કરાશે, નિર્ણયનું કારણ જાણવા જેવું

Prasad of Mohanthal stopped in Ambaji temple, now this prasadi will make the mouths of Mai devotees to swallow, the reason...

અંબાજી મંદિરમાં છેલ્લા 50 વર્ષથી દર્શન કરવા આવતા ભક્તોને પ્રસાદ રૂપે મોહનથાળ આપવામાં આવતો હતો. ત્યારે અન્ય મંદિરમાં સુકા પ્રસાદની માંગને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા ચીકીનાં પ્રસાદનું વિતરણ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ