પરંપરા / વડતાલ ધામમાં બનાવયો 1 લાખ 47 હજાર કિલો અથાણાંનો પ્રસાદ,જાણો કેમ વર્ષોથી ચાલે છે આ પરંપરા 

 prasad of 1.47 lakh kg lemon and chilli pickle in vadtal

સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાલુ વર્ષે પરંપરાગત રીતે 1.47 લાખ કિલો લીંબુ - મરચાના અથાણાંનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે . 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ