નિત્યાનંદ આશ્રમ વિવાદ / ગુમ યુવતીના પિતા જનાર્દને કહ્યું- મોટા માથાના ઇશારે કામ કરે છે પોલીસ, મારી પુત્રીઓ અહીં જ છે

Pranapriya Priyatva father Janardan Sharma swami nityananda ahmedabad

નિત્યાનંદની પણ ધરપકડ માટે અમદાવાદ પોલીસે કર્ણાટક પોલીસની મદદ લીધી છે. આ મામલે CID ક્રાઈમની એક ટીમ કર્ણાટક તપાસ માટે જશે. જોકે પોલીસને હજુ સુધી નિત્યાનંદનું લોકેશન નથી મળ્યું. હાલ પોલીસે નિત્યાનંદ સામે અત્યાર સુધી થયેલા તમામ કેસની વિગત મંગાવી છે. નિત્યાનંદ સામે વર્ષ 2016માં દુષ્કર્મની ફરિયાદ થઇ હતી. ત્યારે હવે નિત્યાનંદ વિદેશ ભાગી ગયો હોવાનું પોલીસનું માનવું છે. બીજી તરફ ગુમ યુવતીઓના વીડિયો સામે આવી રહ્યા છે અને તેના પિતા આક્ષેપો કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ