અમદાવાદ / રિમાન્ડ પૂરા થતાં નિત્યાનંદ આશ્રમની બે સાધ્વીઓને કોર્ટમાં રજૂ કરાશે

pranapriya and tatvepriyas remand Remand complete allowed

હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞપીઠમ આશ્રમમાં તામિલનાડુના પરિવારને તેમની દીકરીને મળવા ન દેવાનો વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સગીર વયનાં ભાઇ-બહેનનું અપહરણ કરીને તેમને બળજબરીપૂર્વક ગોંધી રાખ્યા બાદ બાળમજૂરી કરાવવાના મામલે અમદાવાદ ‌જિલ્લાની વિવેકાનંદનગર પોલીસે બે સાધ્વી હ‌િરણી ચેલ્લાપ્પન ઉર્ફે પ્રાણપિર્યાનંદા અને રિદ્ધિ રવિકિરણ ઉર્ફે નિથ્યા પિર્યાતત્ત્વાનંદાની ધરપકડ કરી હતી, જે તે હાલ પોલીસ ‌રિમાન્ડ પર છે. 

બ્રેકિંગ ન્યૂઝ