નવી દિલ્હી / પ્રણવ મુખર્જીની CAA અને NRC બિલ પર ચેતવણી‘ લોકોને સાંભળવાનું બંધ કરવું એ લોકશાહી માટે ખતરનાક’

Pranab Mukjerjee democracy to lose if we cease to hear voices other than ours

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું કે બહુમત એટલે બધાને સાથે લઈને ચાલવું. તેઓએ કહ્યું કે જનતા મનમરજીથી ચાલનારી પાર્ટીને આવનારી ચૂંટણીમાં નકારી દેશે. પ્રણવ મુખજી ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત દ્વિતિય અટલ બિહારી વાજપેયી સ્મૃતિ વ્યાખ્યાન આપી રહ્યા છે. આ સમયે મુખર્જીએ કહ્યું છે કે લોકોને સાંભળવાનું બંધ કરવું એ લોકશાહી માટે ખતરનાક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ