સન્માન / કોંગ્રેસના 'સંકટ મોચન' પ્રણબ મુખર્જીને 'ભારત રત્ન'થી કરાશે સન્માનિત

Pranab Mukherjee to be awarded Bharat Ratna

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને 8 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવશે. પ્રણબ મુખર્જી જુલાઇ 2012થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. તે પહેલા તેમણે નાણા, રક્ષા તથા વિદેશ મંત્રાલય જેવી અગત્યની જવાબદારીઓ નિભાવી છે. વર્ષ 2004થી 2012 સુધી કેન્દ્રમાં રહેલી UPA સરકારના તેમને 'સંકટ મોચન' માનવામાં આવતા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ