સૂચન / લોકસભાની બેઠકો વધારવાને લઈને પ્રણવ મુખર્જીએ મૂક્યો આ તર્ક

Pranab Mukherjee for raising Lok Sabha strength to 1000 seats

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ લોકસભા અને રાજ્યસભાની સીટોને વધારવાની વકાલત કરી છે. પ્રણવ મુખર્જીનું કહેવું છે કે ભારતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે મતવિસ્તાર ઘણો મોટો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ