મોટો ખુલાસો / સ્વર્ગસ્થ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના પુસ્તકમાં કોંગ્રસને લઇને મોટો ખુલાસો, કહ્યું-જો હું PM બન્યો હોત તો...

Pranab Mukherjee blames sonia gandhi and manmohan singh for 2014 debacle

દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ પોતાના સંસ્મરણમાં લખ્યું છે કે મારા રાષ્ટ્રપતિ બન્યા બાદ કોંગ્રેસ પાર્ટી રાજકીય દિશાથી ભટકી ગઇ હતી. જો કે કેટલાક પાર્યના સભ્યોનું માનવું હતું કે જો 2004માં પ્રણબ મુખર્જીને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યો હતો 2014 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને આવા પરાજયનો સામન ન કરવો પડ્યો હોત. 

બ્રેકિંગ ન્યૂઝ