ખુલાસો / PM મોદી પ્રથમ કાર્યકાળમાં નિરંકુશ, નોટબંધી સાથે સહમત ન હતો, લાગુ થયા બાદ જાણ કરી : પ્રણવ'દાની પુસ્તકમાં ખુલાસો

pranab mukharjee said pm modi first tenure was autocratic and not agreed with denomination

પ્રણવ મુખર્જીના પુસ્તક ધ પ્રેસીડેન્શિયલ યરમાં પીએમ મોદી અને મોદી સરકારના પહેલા કાર્યકાળને લઈને ઘણા બધા ઉલ્લેખ કરવામાં આવ્યા છે જેમાં પીએમ મોદીને પ્રણવ દાએ તાનાશાહ ગણાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ