પ્રમુખસ્વામી નગર / અમદાવાદમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી યોજાશે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, આખા વિશ્વની અંજાઈ જશે આંખો

Pramukh Swami Shatabdi Mahotsav will be celebrated in Ahmedabad

અમદાવાદમાં આગામી 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી, 2023 દરમિયાન પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ધામધૂમથી ભક્તિભાવપૂર્વ ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી લાખો લોકો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલિ અર્પવા ઉમટશે.

બ્રેકિંગ ન્યૂઝ