VIRAL / મંત્રી રવિશંકર પ્રસાદના મંદી ક્યાં છે? ના નિવેદન પર એક્ટરે કહ્યુ, 'તો હવે ફિલ્મોમાં લીડ રોલમાં તમારા લીડર.....'

Prakash Raj Tweet Over Union Minister Ravi Shankar Prasad Rejects NSSO Report On Unemployment

દેશની અર્થવ્યવસ્થામાં મંદીની રિપોર્ટ પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ખારિજ કરતા એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, આ રિપોર્ટ ( બેરોજગારી પર NSSO રિપોર્ટ) ખોટી છે. તેમણે કહ્યુ કે, જો દેશમાં મંદી હોય તો 2 ઓક્ટોબરના રિલીઝ થયેલી 3 ફિલ્મોએ 120 કરોડ રૂપિયા કમાણી ના કરી હોત. અર્થવ્યવસ્થા તંદુરસ્ત છે તેમ છતાં ફિલ્મોએ સારી કમાણી કરી છે.'' 

બ્રેકિંગ ન્યૂઝ