નિવેદન / હવે કોઇપણ NRI એર ઇન્ડિયામાં 100 ટકા હિસ્સો ખરીદી શકશે : પ્રકાશ જાવડેકર

prakash javadekar says the strategic sale of air india nri can acquire 100 percent of stake

એર ઇન્ડિયા (Air India)ના રણનીતિક વેચાણને લઇને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે નિવેદન આપ્યું છે. મંત્રીએ કહ્યું કે હવે કોઇપણ એનઆરઆઇ (NRI) એરલાઇન્સમાં 100 ટકા હિસ્સો ખરીદી શકશે. પહેલા આ માત્ર 49 ટકા હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ