ભારતમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સતત બીજી વખત શપથ ગ્રહણ કરવાના છે. ત્યારે તેમનો પરિવાર આ ઐતિહાસિક ક્ષણને નિહાળવવા દિલ્હી નથી જઈ રહ્યા. કારણ કે તેમને આમંત્રણ નથી મળ્યુ. પરંતુ પોતાના ભાઈને પ્રધાનમંત્રી બનવાની ખુશી અને ઉત્સાહને પ્રહલાદ મોદીએ વીટીવી સમક્ષ રજૂ કર્યો. અને 2024મા પણ ફરી નરેન્દ્ર મોદી પીએમ બને તેવી પ્રાથના કરી.