ક્રિકેટ / સચિનની વિદાય ટેસ્ટના હીરો, ભારતીય ટીમનાં સ્પિનરની સંન્યાસની જાહેરાત

pragyan ojha announcec retirement from all the forms of cricket

સચિન તેંડુલકરની છેલ્લી ટેસ્ટ મેચ દરેક ક્રિકેટ પ્રેમીને આજ સુધી યાદ હશે. આ જ મેચમાં ભારતનાં એક સ્પિનરે કમાલ કરી હતી. પ્રજ્ઞાન ઓઝા જેમણે છેલ્લી ટેસ્ટમાં તેમણે 10 વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે પ્રજ્ઞાન ઓઝા એ હવે સંન્યાસની જાહેરાત કરી છે.  33 વર્ષનાં સ્પિનરે શુક્રવારે બધા જ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી. તેમણે ટ્વીટર પોસ્ટ કરીને સંન્યાસ વિશે જાહેરાત કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ