નાથની નગરચર્યા / અમદાવાદમાં રથયાત્રા અગાઉ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ગૃહમંત્રી પ્રદીપસિંહે તમામ રસ્તાઓનું કર્યું નિરીક્ષણ

Pradipsinh Jadeja inspected the security of the rathyatra in Ahmedabad

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ સઘન સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું, ગૃહ રાજ્યમંત્રીનું પ્રદિપસિંહ જાડેજાએ રૂટનું નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ