સારા સમચાર / આજથી 600 જિલ્લામાં PM કૌશલ યોજનાનો ત્રીજો તબક્કો શરૂ, જાણો કેવી રીતે કરશો રજિસ્ટ્રેન, મળે છે 1.5 લાખની લોન

Pradhanmantri kaushal vikas yojana third phase

દેશના તમામ જિલ્લામાં આ યોજના લોંચ કરાશે. કોરોનાને સંબંધિત કૌશલ યોજના પર ભાર મુકવામાં આવ્યો છે. 2015માં યોજનાના પ્રથમ તબક્કાની શરૂઆત કરાઇ હતી. જ્યારે 2016માં યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરાઇ હતી. યોજનાનું લક્ષ્ય યુવાઓને ઉદ્યોગોને લગતી ટ્રેનિંગ આપવાનુ છે. ત્યારે હવે તેનો ત્રીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ