ધસારો / રાજકોટમાં આવાસ યોજનાના ફોર્મનું વિતરણ શરૂ થતા લોકોની લાઇનો લાગી

Pradhanmantri aavas yojna distribution form Rajkot

ગરીબ લોકોને મકાન મળી રહે તે માટે સરકાર દ્વારા આવાસ યોજના લાગૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લોકોને મકાન આપવામાં આવે છે. ત્યારે આવાસ યોજનામાં મકાનના ફોર્મ લેવા માટે રાજકોટમાં લાઈનો લાગી છે.

બ્રેકિંગ ન્યૂઝ