ચિંતાજનક / આયુષ્માન યોજનામાં ફ્રોડ કરતી હોસ્પિટલો પર બ્રેક કયારે?

pradhan mantri jan arogya yojana

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને લોકસભામાં જાણકારી આપી હતી કે આયુષ્માન ભારત યોજના સંપૂર્ણ રીતે યોગ્ય ચાલી રહી છે અને દેશના ૧૦.૭૪ કરોડ પરિવારોને અત્યાર સુધી તેનો લાભ મળ્યો છે. થોડા દિવસ પહેલા રાજ્યસભામાં આરોગ્યપ્રધાને કહ્યું હતું કે દેશમાં ૧૯,૦૦૦ આયુષ્માન ભારત યોજના માટેના આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર (એબીએચડબલ્યુસી) ચાલી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ