મંજૂરી / PM આવાસ યોજના હેઠળ નવા 3.31 લાખ મકાનને મળી મંજૂરી, ગુજરાતમાં આટલા ફાળવાયા

Pradhan Mantri Awas Yojana central government approved

કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) હેઠળ લાખો નવા આવાસ નિર્માણની મંજૂરી આપવામાં આવી છે. પીએમ આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકારે શહેરી વિસ્તારમાં 3.31 લાખ આવાસ નિર્માણને મંજૂરી આપી છે. નવા આવાસને મળી મંજૂરીની સાથે પીએમ આવાસ યોજના હેઠળ સહાયતા પ્રાપ્ત આવાસની સંખ્યા 96.5 લાખ થઇ ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ