ચૂંટણી / બિહાર ચૂંટણીમાં રામમંદિર કરતાં પણ વધુ મોટું અને ભવ્ય સીતા મંદિર બનાવવાની આ નેતાએ કરી જાહેરાત

ચિરાગ પાસવાને કહ્યું કે "હું અહીં એક ભવ્ય સીતા મંદિર બનાવીશ. જે અયોધ્યાના રામ મંદિર કરતા મોટું હશે. ભગવાન રામ સીતા વગર અને સીતા વગર રામ અધૂરા છે."લોક જનશક્તિ પાર્ટી LJP ના પ્રમુખ ચિરાગ પાસવાને બિહારની ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે અયોધ્યામાં નિર્માણ પામનારા રામ મંદિરની જેમ જ પર સીતામઢી ખાતે ભવ્ય સીતા મંદિર બનાવવાનું કહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ