ગુજરાત સરકાર દ્વારા જીલ્લા કક્ષાએ વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા વર્ગ-2 નાં મામલતદાર કક્ષાનાં 26 અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
મામલતદાર કક્ષાના વર્ગ બે ના અધિકારીઓ પોસ્ટિંગ અને બદલી
રાજ્યમાં ૨૬ અધિકારીઓને પોસ્ટિંગ અપાયું તો ૩ અધિકારીઓની બદલી
મહેસુલ વિભાગે બદલી અને પોસ્ટિંગ માટે જાહેર કર્યું નોટિફિકેશન
રાજ્યમાં 26 જેટલા મામલતદાર કક્ષાના વર્ગ-2 ના 26 જેટલા અધિકારીઓને પોસ્ટિંગ સાથે બદલી કરવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ત્યારે મહેસુલ વિભાગે બદલી અને પોસ્ટિંગ માટેનું નોટિફિકેશન જાહેર કર્યું છે.