વડોદરા / કોરોના વાયરસથી રક્ષણ માટે લગાવાયા પોસ્ટર, રેલ્વે સ્ટેશન પર જાગૃતતા માટે પોસ્ટરો લગાવાયા

વડોદરા રેલવે સ્ટેશન પર જાગૃતતા માટે પોસ્ટરો લગાવાયા છે. રેલવે સ્ટેશન પર વારંવાર જાહેરાત પણ કરવામાં આવી રહી છે. લોકોને સલામતી માટે સૂચના આપવામાં આવી રહી છે. મુસાફરી કરી રહેલા લોકો માટે રેલવે વિભાગ પગલા લઇ રહ્યું છે. તો રેલવે સ્ટેશન પર કામ કરતા કર્મીઓને પણ માસ્કનું વિતરણ કરાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ