ગાંધી જયંતી / પોરબંદરમાં CM રુપાણીએ ગાંધીજીને શ્રધ્ધાંજલિ અર્પી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવાના લીધા શપથ

porbandar cm vijay rupani at mahatma kirit mandir 150 Gandhi jayanti

પોરબંદર ખાતે CM રૂપાણીએ કીર્તિ મંદિર જઈને શ્રધ્ધાંજલિ આપી હતી. એટલુ જ નહીં પરંતુ તેમણે આજના દિવસે શ્રમદાન પણ કર્યુ હતુ. પોરંબદરમાં ચોપાટી ખાતે સાફસફાઈ કરીને સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કર્યુ હતુ. વળી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાના શપથ લીધા છે. CM રૂપાણી સૌરાષ્ટ્રના પ્રથમ રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ