ઍનાલિસિસ / મોદીજી ગરીબી ભૂલ્યાં, ચોકીદાર વધુ બોલ્યાંઃ જાણો પ્રધાનમંત્રીએ કયા શબ્દો વધુ ઉચ્ચાર્યા?

From 'poor' in 2014 to 'chowkidar' in 2019, how PM Modi's speeches changed in 5 years

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ વર્ષ પહેલાં સત્તામાં આવ્યા ત્યારે તેમણે વિવિધ મુદ્દાઓ પર લોકોને આકર્ષયા હતા. તેમના પ્રશ્નો તે સમયે યુવાનોની બેરોજગારી, ખેડૂતોનો પાયમાલી અને દેશની સુરક્ષા.પરંતુ હવે 5 વર્ષ બાદ મોદીના મુદાઓ બદલાઈ ગયા છે. શું આવ્યો 5 વર્ષમાં પી.એમના ભાષણમાં દલાવ જોઈએ આ અહેવાલમાં.

બ્રેકિંગ ન્યૂઝ