કોરોના વાયરસ / ગાંધીનગરના પલિયડમાં મંજૂરી વગર યોજાયેલા ગોગા મહારાજના પાટોત્સવમાં આવેલા પૂજારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

poojari coronavirus report positive paliyad event gandhinagar

સમગ્ર દેશ કોરોના સામે લડી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમો અને ધાર્મિક પ્રસંગો પર પ્રતિંબધ છે. તેવામાં ગાંધીનગરના પલિયડમાં આ નિયમોને નેવે મૂકીને ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. પલિયડમા ગોગા મહારાજના પાટોત્સવમા હાથ ઉપર અંબાડી અને તેમા મહારાજને બેસાડીને સરઘસ કાઢવાના ધાર્મિક કાર્યક્રમના પૂજારીને કોરોના પોઝિટિવ આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ