બેદરકારી / ગાંધીનાં ગુજરાતમાં લોકમાતાનાં આવા હાલ, આખરે ક્યારે થશે સાબરમતીનું શુદ્ધિકરણ?

Polluted water of Sabarmati River in Ahmedabad

સાબરમતી નદીનો કિનારો ઘણી ઐતિહાસિક પળોનો સાક્ષી છે જેનું પાણી પીને મહાત્મા ગાંધીએ અંગ્રેજોને ભારતમાંથી ભગાવી દીધાં તો નરેન્દ્ર મોદીએ તેનાં તટ પર વિકાસનાં વાવેતર કરી પ્રધાનમંત્રીની મંઝિલ સુધી પહોંચ્યાં પરંતુ આજે એ જ સાબરમતી નદી મરવાને આરે ઊભી છે તે તંત્ર પાસે બચાવવાની ભીખ માગી રહી તેવું લાગે છે. સાબરમતી નદીની આ વ્યથા VTVનાં રિયાલિટી ચેકમાં સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ