નિવેદન / કાશ્મીરમાં 370 પુનઃ સ્થાપિત નહીં કરવામાં આવે તો ફારૂખ અબ્દુલ્લા રાજનીતિમાંથી સંન્યાસ લેશે

politics national conference will not participate in politics until the restoration of article 370

નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા મુસ્તફા કમાલે કહ્યું છે કે જ્યાં સુધી અનુચ્છેદ 370 અને જમ્મૂ-કાશ્મીર રાજ્યને પુન:સ્થાપિત કરી દેવામાં આવતું નથી, ત્યાં સુધી નેશનલ કોન્ફરન્સ રાજકીય પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. કસ્ટડીમાં લેવામાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુખ અબ્દુલ્લાના ભાઇ મુસ્તફાએ IANS સાથે એક વિશેષ વાતચીતમાં આ વાત કહી. 

બ્રેકિંગ ન્યૂઝ