પ્રહાર / મોદીનો જાદુ ટકાવી રાખવા જ કેજરીવાલને તૈયાર કર્યા છે: ગુજરાતનાં દિગ્ગજ નેતાના નિવેદનથી રાજકારણ ગરમાયું

Politics heated up with the statement of the veteran leader of Gujarat

ગઠબંધન તૂટ્યા બાદ BTPના પ્રમુખ છોટુ વસાવાએ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, PM મોદીનો જાદુ ટકાવી રાખવા માટે અરવિંદ કેજરીવાલને તૈયાર કરાયા છે. આદિવાસીઓની એકતાને તોડવાનું કામ કેજરીવાલ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ