રાજનીતિ / રાજકીય પક્ષોએ હવે જાતિવાદનાં રાજકારણથી ઉપર ઊઠવું પડશે

Political parties in uttar pradesh seem to have woken up

ર૦૧૯ની લોકસભાની ચૂંટણીનું પરિણામ અનેક રીતે ઐતિહાસિક છે. ભારતની ચૂ્ંટણીમાં પરંપરાગત અસર કરતાં ઘણાં પરિબળો અને માન્યતાઓ બદલાઇ ગઇ છે. અસ્મિતાનું રાજકારણ અથવા જેને આઇડેન્ટિટી પોલિટિક્સ કહે છે તે બેધારી તલવાર સમાન હોય છે. તેનાથી હવે વર્ષો સુધી સફળતા મળશે તેવા ભ્રમમાં રહેવું હવે કોઇ રાજકીય પક્ષને પરવડશે નહીં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ