નિવેદન / અમદાવાદમાં વ્યાજખોરો સામે પોલીસનો મેગા લોકદરબાર, ગૃહરાજ્યમંત્રી સંઘવીએ પણ લોકોની સમસ્યા સાંભળી

Police's Mega Lok Durbar against usurers in Ahmedabad, Home Minister Sanghvi also heard people's problems

અમદાવાદમાં વ્યાજખોરોના આતંકને ડામવા આજે શાહીબાગ હેડ ક્વાર્ટર ખાતે પોલીસનો મેગા લોકદરબાર યોજાયો હતો. જેમાં વ્યાજખોરીનો ભોગ બનનારા અરજદારો મોટી સંખ્યામાં લોકદરબારમાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ